Sauchalay Sahay Yojana Gujarat 2026: શૌચાલય બનાવવા સરકાર આપે છે ₹ 12,000ની સહાય
સ્વચ્છ ભારત મિશન એ ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વાકાંક્ષી યોજના છે, જેનો મુખ્ય ધ્યેય દેશના દરેક ઘરમાં શૌચાલયની સુવિધા પહોંચાડવાનો છે. આ યોજના હેઠળ, જે નાગરિકોના ઘરમાં શૌચાલય નથી, તેઓ ઓનલાઈન નોંધણી કરીને ₹12,000 ની આર્થિક સહાય મેળવી શકે છે. આ સહાય રકમથી તેઓ પોતાના ઘરે શૌચાલય બનાવી શકે છે. ગામડા અને શહેરી … Read more